દરેક માતા એવી આશા રાખે છે કે એ પોતે પરણી એના કરતાં પણ વધુ સારા પુરુષને એની દીકરી પરણે.. અને એને એવી ખાતરી હોય છે કે એનો પુત્ર ક્યારેય એવી પત્ની નહીં લાવે જે એના પિતા લાવ્યા એટલી સારી હોય..!!
મસ્ત મોસમ છે ને વરસાદ નો મહિનો છે..
એસીપી કહે દયા ને આ લાશ ને તું પકડ મારે શ્રાવણ મહિનો છે..
પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?
જેની સાથે તમે સ્મિત વહેચી શકો ,
તેની સાથે તમે એક દિવસ રહી શકો ,
પણ.....
જેની સાથે તમે દિલ ખોલીને રડી શકો ,
તેની સાથે તમે આખી જીંદગી રહી શકો ..
यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युथानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् |
परित्राणाय साधुनाम विनाशाय च: दुष्कृताम, धर्मं संस्थापनार्थाय सम्भावामी युगे युगे ||
No comments:
Post a Comment